સમાંગ પદાર્થોનો અર્થ લખો. 

Similar Questions

કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો. 

કણોનું તંત્ર કોને કહે છે ? 

સ્થિર અક્ષની ચકાસણી કેવી રીતે થાય છે ? 

સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ? 

ખરા છે કે ખોટાં તે જણાવો.

$(1)$ વેગમાનના સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેશ અચળ રહે છે.

$(2)$ “જો તંબ પર આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.” આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું વિધાન છે.

$(3)$ દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દેઢ વસ્તુની અંદર જ હોય.

$(4)$ ચાકગતિ કરતાં દેઢ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન હોય છે.